BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
વડોદરાનો ભાયલી ગૅંગરેપ કેસ શું હતો જેમાં પાંચને આજીવન કેદ ફટકારાઈ?
ઘટનાની વિગતો મુજબ, 4 ઑક્ટોબર 2024ના રોજ નવરાત્રી દરમિયાન ભાયલીમાં એક અવાવરું જગ્યાએ 16 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે હાજર હતાં, ત્યારે પાંચ જણે તેમના મિત્રને બંધક બનાવી મારઝૂડ કરીને સગીરા પર સામૂહિક દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી.
તાંત્રિક પતિ, મેલી વિદ્યાનો દાવો અને ભગવાન સાથે વાતો તો પણ રાજકુમારી રાણી ના બની શકી
માર્થા લુઇસ ક્રમની દૃષ્ટિએ તો રાજાનાં સૌથી મોટાં સંતાન છે, પરંતુ ભૂતકાળમાં તેમણે લીધેલા કેટલાક વિવાદાસ્પદ નિર્ણયોને કારણે તેઓ રાજ પરિવારથી દૂર થઈ ગયાં હતાં.
અનામત હટાવો આંદોલન : શું આ મુદ્દો ભાજપ માટે મોટો પડકાર બની રહ્યો છે?
તાજેતરમાં દિલ્હીમાં જંતરમંતર પર કૉક્રોચ જનતા પાર્ટીના પ્રદર્શનમાં જ્યાં એક તરફ બાબાસાહેબ ડૉક્ટર ભીમરાવ આંબેડકરની ચર્ચાની સાથે જ 'જય ભીમ'ના નારા ગુંજતા હતા, ત્યાં બીજી તરફ આ આંદોલનના આ અમુક દિવસ બાદ જ એ જ જંતરમંતર પર અનામત વિરુદ્ધ વિરોધપ્રદર્શન થયાં.
ટ્રમ્પે ખાર્ગ દ્વીપ પર કરેલા હુમલાનો એઆઈ-જનરેટેડ વીડિયો જાહેર કર્યો – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ-વિદેશના સમાચારોની મહત્ત્વની અપડેટ્સ માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીની વેબસાઇટ સાથે..
થાનગઢ દલિત હત્યાકાંડ : દીકરાને ન્યાય અપાવવા 14 વર્ષથી લડતા પિતાએ છેવટે 'આત્મહત્યા' કેમ કરી?
વર્ષ 2012માં સુરેન્દ્રનગરના થાનગઢમાં પોલીસ ફાયરિંગમાં મૃત્યુ પામેલા 16 વર્ષીય પંકજ સુમરાના પિતા અમરશી સુમરાએ 26 ઑગસ્ટની રાત્રે ટ્રેન સામે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી હતી હોવાનું તેમના પરિવારજનો જણાવી રહ્યા છે.
વીડિયો, શું નેપાળમાં ફરીથી પૂર આવવાનું છે? જાણકારોએ શું કહ્યું?, અવધિ 4,39
નેપાળમાં રાસુવામાં ભોટેકોશી નદીમાં પૂરનો પ્રવાહ વધ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે. નેપાળની નૅશનલ ડિઝાસ્ટર રિસ્ક રિડક્શન ઍન્ડ મૅનેજમેન્ટ ઑથોરિટીએ સાવચેતી માટેની અપીલ કરી છે.
દિવ્યા મિત્તલ : 'વિચાર્યું હતું કે કંઈક આપવા આવી છું પરંતુ...', UPનાં આ IAS અધિકારીએ રાજીનામું કેમ આપી દીધું?
દિવ્યા મિત્તલે પોતાના રાજીનામા વિશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર એક લાંબી પોસ્ટ લખી છે. જોકે, તેમણે રાજીનામું શા માટે આપ્યું, તેના વિશે કોઈ ઉલ્લેખ કર્યો નથી.
વીડિયો, Gujarat Weather : બંગાળની ખાડીમાં બનેલી સિસ્ટમની ગુજરાત પર શું અસર થશે?, અવધિ 7,52
ગુજરાત હવામાન : બંગાળની ખાડીની લો પ્રેશર સિસ્ટમથી ગુજરાતમાં વરસાદ પડશે?
વીડિયો, 'મહારાષ્ટ્રમાં છત વગરની સ્કૂલ' બીબીસીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં શું જોવા મળ્યું, કેવી સ્થિતિમાં બાળકો અભ્યાસ કરે છે?, અવધિ 10,34
કૉક્રોચ જનતા પાર્ટી એટલે કે સીજેપીએ હવે નવું અભિયાન શરૂ કર્યું છે. હવે સીજેપીનું ધ્યાન ભારતીય સ્કૂલોની સ્થિતિ પર છે. સીજેપી અને તેના ફાઉન્ડર અભિજીત દીપકેનું કહેવું છે કે 'સ્કૂલ ઠીક કરો' કૅમ્પેઈન મારફતે તેઓ સરકારી સ્કૂલોની સ્થિતિ સુધારવા ઇચ્છે છે.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
ચોતરફ સોના વચ્ચે જ્યારે 3000 વર્ષ બાદ કબર ખોલાઈ, 'રાજાના શ્રાપ અને બદલા'ની કહાણી
બીબીસીની 1936ની એક દસ્તાવેજી ફિલ્મમાં, પુરાતત્ત્વવિદ્ હોવર્ડ કાર્ટર 12 ફેબ્રુઆરી, 1924ની એ ક્ષણનું વર્ણન કરે છે, જ્યારે તેઓ અને તેમની ટીમ 3,300 વર્ષ પછી પહેલી વાર ઇજિપ્તના યુવાન રાજાને મળ્યા હતા.
22,000 કરોડના દેવામાંથી માત્ર 6.5 કરોડની જ ચૂકવણી, સુભાષ ચંદ્રાને 'દેવામાફી' કઈ રીતે મળી?
જ્યારે ભારતમાં કોઈ વ્યક્તિ પર દેવાદારોના હજારો કરોડ રૂપિયાનું લેણું હોય, તો સમાધાન હેઠળ એ દેવાનો કેટલો ભાગ કાયદાકીય રીતે માફ કરી શકાય?
રાજગાદી માટેની લડાઈ અને પૌરુષત્વનું પ્રદર્શન, 1 હજાર વર્ષ જૂના જનનાંગના રહસ્યની કહાણી
લગભગ 1,000 વર્ષ પછી આ પ્રસિદ્ધ કલાકૃતિ ફ્રાન્સના નૉર્મેન્ડીથી ફરી ઇંગ્લૅન્ડ પરત આવી રહી છે. 1070ના દાયકામાં તેને ઇંગ્લૅન્ડમાં જ કુશળતાપૂર્વક ભરતકામથી તૈયાર કરવામાં આવી હતી. હવે આ સપ્ટેમ્બરથી તે બ્રિટિશ મ્યુઝિયમમાં પ્રદર્શિત કરવામાં આવશે.
નેપાળ: 10 km લાંબી સુરંગની અંદર 40 ભારતીયો, ફસાયેલા કુલ 1000 લોકોનું શું થયું?
ચીનની સરહદને અડીને આવેલા નેપાળના રસુવાગઢી વિસ્તારમાં આવેલા પૂરને કારણે ત્યાંના વિવિધ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ્સમાં કામ કરતા આશરે 1,000 લોકો સાથેનો સંપર્ક તૂટી ગયો છે.
મોહન ભાગવતે મુસ્લિમોને દેશમાંથી હાંકી કાઢવાના વિચાર ધરાવતા હિન્દુઓ વિશે શું કહ્યું
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે શનિવારે ન્યૂ યૉર્કમાં એક પરિષદમાં કહ્યું હતું કે જે હિન્દુ માને છે કે મુસ્લિમોને ભારતમાંથી "હાંકી કાઢવા" જોઈએ તે હિન્દુ, હિન્દુ રહી શકતો નથી.
બિહારનો વિચિત્ર કિસ્સો, એક ભેંસના બે માલિક? પોલીસ કરાવવો પડ્યો ભેંસનો ડીએનએ ટેસ્ટ
આ વિવાદે રાજકીય રંગ ધારણ કર્યો, ત્યારે સ્થાનિક ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ(આઈજી) વિકાસ વૈભવે વૈજ્ઞાનિક ઢબે આ મામલાને શક્ય એટલી વહેલી તકે ઉકેલવાનો આદેશ આપ્યો.
એ મહિલા જેમનું 98 ટકા શરીર લાખાંથી ઢંકાયેલું છે, 20 હજારમાંથી એકને થતો આ કયો રોગ છે?
આ 28 વર્ષીય મહિલાના શરીરનો 98 ટકા ભાગ લાખાંથી ઢંકાયેલો છે, કારણ કે જન્મથી જ તેમને એક દુર્લભ આનુવંશિક ત્વચા રોગ છે.
'બોસ્નિયાનો કસાઈ', જેણે મુસ્લિમોને ઘેરીઘેરીને નરસંહાર કર્યો હતો
84 વર્ષની વયે રાત્કો મ્લાદિચનું અવસાન થયું છે. બળદ જેવી મજબૂત ગરદન ધરાવતા રાત્કો મ્લાદિચને "બોસ્નિયાનો કસાઈ" કહેવામાં આવતો હતો.
"ભેંસોનાં દૂધ સુકાઈ રહ્યાં છે, ચારાના ભાવ ત્રણ ગણા થઈ રહ્યા છે," દુષ્કાળના ભણકારા વચ્ચે કચ્છમાં માલધારીઓની શું સ્થિતિ છે?
કચ્છમાં આ વર્ષે ખૂબ ઓછો વરસાદ થતાં ત્યાંના માલધારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. તેમનું કહેવું છે કે ચારાના ભાવ પણ વધી રહ્યા છે તેથી તેમના માટે પશુઓને પાળવા મુશ્કેલ થઈ રહ્યાં છે.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ






























































